મંત્રીમંડળ વિસ્તરણ Live: CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.
Source link