મહિસાગર: આચાર્યની બેદરકારી તો જુઓ, શાળાની ચાવી જોડે રાખી તાળું ન ખોલ્યું



મહિસાગરના લુણાવાડા તાલુકાના સુકાટીમ્બા શાળાના આચાર્યની ગંભીર બેદરકારીને કારણે અહીંયાના બાળકો શાળાની બહાર બેસીને ભણવા મજબૂર થયા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો જાણો વિગતવાર માહિતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *