લીકર પોલિસી કેસમાં નિર્દોષ છૂટેલા કેજરીવાલ રડ્યા, PHOTO:ઘરે પહોંચ્યા ત્યારે પત્ની-દીકરીએ ફૂલો વરસાવ્યા, પતિને ગળે લગાડીને સુનીતા ભાવુક થયા




દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી લીકર પોલિસી કેસમાં મોટી રાહત મળી. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ-સિસોદિયા સહિત તમામ 23 લોકોને CBI કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. કોર્ટે કહ્યું- બંને વિરુદ્ધ પુરાવા વગર આરોપ સાબિત થતો નથી. કોર્ટમાંથી બહાર આવીને નિવેદન આપતી વખતે કેજરીવાલ રડવા લાગ્યા, કહ્યું- હું આખી જિંદગી માત્ર પ્રામાણિક રહ્યો છું. ચુકાદા પછી કેજરીવાલ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પત્ની-પુત્રીએ તેમનું ફૂલોથી સ્વાગત કર્યું. કોર્ટના ચુકાદા પછીના 10 ફોટો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *