ભારતે ન્યૂઝીલેન્ડને 46 રને હરાવ્યું:ઈશાન કિશનની સેન્ચુરી; અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી; ટીમ ઈન્ડિયાએ સિરીઝ 4-1થી કબજે કરી

ભારતે ન્યૂઝીલેન્ડને પાંચમી T20માં 46 રનથી હરાવીને સિરીઝ 4-1થી જીતી લીધી છે. શનિવારે તિરુવનંતપુરમમાં ભારતે બેટિંગ પસંદ કરી અને ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ઈશાન કિશને માત્ર 42 બોલમાં સદી ફટકારી અને ટીમે 271 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો. ન્યૂઝીલેન્ડે લડત આપી હતી, પરંતુ ટીમ 225 રન જ બનાવી શકી. ફિન…

Read More

‘ઘરમાં જેલ બનાવી, સાત વર્ષથી દીકરી સાથે ભત્રીજીનું પણ શોષણ..,’ રાજકોટમાં નરાધમ બાપના કાળી કરતૂતના ખુલાસા- made prison in house for sexually abused his daughter and niece for seven years reveals dark deeds of wicked father in Rajkot | રાજકોટ

Last Updated:Jan 31, 2026 7:16 PM IST રાજકોટના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતાએ દીકરી અને ભત્રીજી પર વર્ષો સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચકચારી ઘટનામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. News18 રાજકોટ: ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાની હવસખોરીથી કંટાળી જઈ…

Read More

કોંગ્રેસે કહ્યું- ટ્રમ્પના ફાયદા માટે મોદી ઇઝરાયેલમાં નાચ્યા:પૂછ્યું- PMએ યૌન અપરાધી એપસ્ટીન પાસેથી શું સલાહ લીધી; સરકારે કહ્યું- જાહેર ગુનેગારની આ ઘટિયા ટિપ્પણી

કોંગ્રેસે શનિવારે કહ્યું કે જાતીય ગુનેગાર જેફ્રી એપસ્ટીનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર બે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું – આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. પીએમ શા માટે જેફ્રી એપસ્ટીનની સલાહ લઈ રહ્યા હતા? પહેલી પોસ્ટમાં ખેડાએ લખ્યું છે કે જેફ્રી એપસ્ટીન, જે અમેરિકામાં માનવ તસ્કરી, સગીરોનું…

Read More

Gold-Silver Crash: अचानक सोना-चांदी ऐसे हुआ क्रैश… आ गई 1980 की याद, जानिए वजह – Gold Silver Crash Plunge in Worst Day Since 1980 check new gold silver rate tutc

सोना-चांदी की कीमतों शुक्रवार को देखते ही देखते क्रैश (Gold-Silver Price Crash) हो गई. कॉमैक्स, एमसीएक्स से लेकर घरेलू मार्केट में भी गोल्ड सिल्वर अचानक काफी सस्ता (Gold-Silver Cheaper) हो गया. सिल्वर प्राइस में तो एक दिन की सबसे बड़ी गिरावटों में एक देखने को मिली और ये झटके में 30% से ज्यादा टूट गई….

Read More

ઈરાનના 7 શહેરોમાં વિસ્ફોટ, 5નાં મોત:14 લોકો ઘાયલ, ઇઝરાયલે કહ્યું- ધડાકામાં અમારો કોઈ રોલ નથી

ઈરાનના ઓછામાં ઓછા 7 શહેરોમાં વિસ્ફોટોના સમાચાર છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે રાજધાની તેહરાન, પરંદ, તબરીઝ, કોમ, અહવાઝ, નતાન્ઝ અને બંદર અબ્બાસમાં વિસ્ફોટના દાવા કરવામાં આવ્યા છે. તુર્કીની ન્યૂઝ એજન્સી અનાદોલુ અનુસાર ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 14 ઘાયલ છે. ઈરાન સરકાર દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, ઇઝરાયલના બે…

Read More

ચહલ કન્ફ્યુઝ, કિસ કિસ કો પ્યાર કરું!:3 હસીના વચ્ચે ફસાયો ક્રિકેટર, ફેન્સની 'ફિરકી' પર ક્રિકેટરની ફની કમેન્ટ; AI પોસ્ટરે સો. મીડિયા પર ધૂમ મચાવી

ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા પછી ચહલનું નામ સતત અલગ-અલગ લોકો સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં તેનું નામ RJ મહવશ સાથે જોડાયું હતું, પરંતુ જ્યારે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા, ત્યારે તેમના બ્રેકઅપની અટકળો પણ તેજ થઈ ગઈ હતી. આ…

Read More

‘Yeh sach nahi hai’: Neelam Kothari denies 90s link-up rumours with Govinda | Hindi Movie News

Govinda and Neelam Kothari’s on-screen romance in films such as Ilzaam and Love 86 (1986) sparked massive popularity in the late 80s and early 90s. Their chemistry soon led to rumours about a real-life relationship, especially after Govinda openly admitted his feelings for Neelam in a past interview. While the actor spoke candidly about being…

Read More

GPSC દ્વારા ભરતીની જાહેરાત, જાણો કેટલી જગ્યા માટેની થશે ભરતી અને મહત્વની તારીખો- GPSC recruitment announces know how many posts will be recruited and important dates |

આ પાંચ વિભાગોની જાહેરાત અંગેની વાત કરીએ તો, સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 મહાનગરપાલિકા, પાણી પુરવઠા, હાઉસિંગ બોર્ડ તથા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગની એમ કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની આજે એટલે કે બપોરે 1 વાગ્યાથી ફોર્મ ભરવા માટે અરજી કરી શકાશે તે મુજબનું નોટિફિકેશન કરવામાં આવ્યું છે. અરજદારો આજથી માંડીને…

Read More

શાહે કહ્યું- બંગાળમાં SIRથી ઘૂસણખોરો બહાર થશે:જે રહી જશે તેમને ભાજપના CM કાઢી મુકશે; આ વર્ષ TMCને 'ટાટા, બાય-બાય' કહેવાનું છે

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગણામાં કહ્યું કે, મમતા સરકાર ઘૂસણખોરોને સંરક્ષણ આપી રહી છે. બંગાળના લોકો TMCને ઉખાડી ફેંકશે. તેમની વિદાયનો સમય આવી ગયો છે. મમતાજીને CAAનો જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લે. મતદાર યાદીમાંથી ઘૂસણખોરોને કાઢવા જ પડશે. જે બાકીના ઘૂસણખોરો રહી જશે તેમને ભાજપના સીએમ આવીને કાઢી મુકશે. વર્ષ 2026…

Read More