ગોધરા: શાંતિલાલ પરમારના 27500 માચીસ બોક્સ અને સિક્કા સંગ્રહનું રેકોર્ડ |


 શાંતિલાલ પરમારે આ અંગે જણાવ્યું છે કે, "મેં સરકારી કાર્યક્રમો સહિત વિવિધ પ્રસંગોએ પ્રદર્શનો યોજ્યા છે," તેમણે કહ્યું. આવા કાર્યક્રમો દરમિયાન, તેઓ વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓને મળ્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ તેમનું પ્રદર્શન જોયું છે. આ સાથે તેમની સાથે વાતચીત કરવાની પણ તક મળી. માત્ર શોખ માટે કરેલા આ કલેક્શનની સંખ્યા આજે બે લાખ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં મેં ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક દીવાસળીના ખોખા ભેગા કર્યા છે. જેમાં ફિલ્મી કલાકારો, નેતાઓ, ક્રિકેટર, જોવાલાયક સ્થળો, દેશના પુરાતત્વ ખાતાના અનેક સ્મારકો ગાંધીજીનો રેટિયો, સિક્કાઓ વગેરેની છાપનો સમાવેશ થાય છે. શાંતિલાલ પરમારે આ અંગે જણાવ્યું છે કે, "મેં સરકારી કાર્યક્રમો સહિત વિવિધ પ્રસંગોએ પ્રદર્શનો યોજ્યા છે," તેમણે કહ્યું. આવા કાર્યક્રમો દરમિયાન, તેઓ વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓને મળ્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ તેમનું પ્રદર્શન જોયું છે. આ સાથે તેમની સાથે વાતચીત કરવાની પણ તક મળી. માત્ર શોખ માટે કરેલા આ કલેક્શનની સંખ્યા આજે બે લાખ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં મેં ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક દીવાસળીના ખોખા ભેગા કર્યા છે. જેમાં ફિલ્મી કલાકારો, નેતાઓ, ક્રિકેટર, જોવાલાયક સ્થળો, દેશના પુરાતત્વ ખાતાના અનેક સ્મારકો ગાંધીજીનો રેટિયો, સિક્કાઓ વગેરેની છાપનો સમાવેશ થાય છે.

શાંતિલાલ પરમારે આ અંગે જણાવ્યું છે કે, “મેં સરકારી કાર્યક્રમો સહિત વિવિધ પ્રસંગોએ પ્રદર્શનો યોજ્યા છે,” તેમણે કહ્યું. આવા કાર્યક્રમો દરમિયાન, તેઓ વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓને મળ્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ તેમનું પ્રદર્શન જોયું છે. આ સાથે તેમની સાથે વાતચીત કરવાની પણ તક મળી. માત્ર શોખ માટે કરેલા આ કલેક્શનની સંખ્યા આજે બે લાખ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં મેં ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક દીવાસળીના ખોખા ભેગા કર્યા છે. જેમાં ફિલ્મી કલાકારો, નેતાઓ, ક્રિકેટર, જોવાલાયક સ્થળો, દેશના પુરાતત્વ ખાતાના અનેક સ્મારકો ગાંધીજીનો રેટિયો, સિક્કાઓ વગેરેની છાપનો સમાવેશ થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *