Pakistani PM Shahbaz Sharif Vs India UN Speech Enemy LIVE Update | યુદ્ધ મુદ્દે પાકિસ્તાની PMની ડંફાસ: UNમાં ભારત વિરુદ્ધ જીતનો દાવો કર્યો; કહ્યું- ભારતે પહેલગામ હુમલાનો રાજકીય ફાયદો ઉઠાવ્યો, PAK પર હુમલો કર્યો
ન્યૂયોર્ક7 દિવસ પેહલા કૉપી લિંક શુક્રવારે શાહબાઝ શરીફે યુએન જનરલ એસેમ્બલીમાં ભાષણ આપ્યું હતું. શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને દુશ્મન ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત સાથેના સંઘર્ષમાં જીત મેળવી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હવે શાંતિ ઇચ્છે છે. શાહબાઝે કહ્યું કે તેમણે પહેલગામ હુમલાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની…