S Jaishankar UN Speech Update; Pakistan US | Donald Trump Shehbaz Sharif | India | જયશંકર બોલ્યા-પાકિસ્તાન આતંકવાદનું ગ્લોબલ સેન્ટર: UNમાં કહ્યું- આતંકી માળખાંનો ખાતમો જરૂરી, UNSCમાં સુધારો થાય, સ્થાયી સદસ્ય વધે
06:28 PM27 સપ્ટેમ્બર 2025 કૉપી લિંક આતંકવાદના મૂળિયાં એક જ દેશ સુધી જાય છે જયશંકરે કહ્યું, “સ્વતંત્રતા પછી, ભારતે એક એવા પાડોશીનો સામનો કર્યો છે જે ગ્લોબલ આતંકવાદનું સેન્ટર છે. દાયકાઓથી મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓ તે દેશમાં મૂળ ધરાવે છે. તેના નાગરિકો યુએન આતંકવાદી યાદીમાં અગ્રણી છે.” તાજેતરના પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે…