કોંગ્રેસનો આરોપ- ભારતે ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડ્યું:ટ્રમ્પના દબાણ હેઠળ ₹1100 કરોડ બરબાદ કર્યા; વિદેશ મંત્રાલયનો ઇનકાર
કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ ટ્રમ્પના દબાણ હેઠળ ઈરાનના ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડી દીધું છે. પાર્ટીએ X પર લખ્યું- મોદી સરકારે ચાબહાર પ્રોજેક્ટમાં દેશની જનતાના 120 મિલિયન ડોલર (લગભગ 1100 કરોડ રૂપિયા) રોક્યા હતા. હવે તે બરબાદ થઈ ગયા છે. કોંગ્રેસના આ આરોપને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ફગાવી દીધો. તેમણે કહ્યું…