મોદી ઇઝરાયલમાં- હોલોકોસ્ટમાં માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપશે:ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને PMને મળશે, બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ છે. દિવસની શરૂઆતમાં, વડાપ્રધાન મોદી યેરુસલેમ સ્થિત હોલોકોસ્ટના સ્મારક ‘યાદ વાશેમ’ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેઓ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે મુલાકાત કરશે, જ્યાં દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે મોટી સંરક્ષણ ડીલ થઈ શકે છે….

Read More