5 દેશના 14 પૂર્વ-કેપ્ટનનો પાકિસ્તાન સરકારને પત્ર:લેટરમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવની પણ સહી; લખ્યું- ઈમરાન ખાનની સારવાર તાત્કાલિક કરાવો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર,…

Read More

જેલમાં બંધ ઈમરાનને એક આંખે દેખાવાનું બંધ થયું:PAK પૂર્વ PMએ 85% દૃષ્ટિ ગુમાવી, બહેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડી; સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક તપાસનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની આંખની સ્થિતિને ગંભીર ગણાવીને તાત્કાલિક તબીબી તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ઇમરાન ખાનની જમણી આંખમાં લગભગ 85 ટકા દૃષ્ટિ ગુમાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદી અને ન્યાયાધીશ શાહિદ બિલાલ…

Read More

જેલમાં બંધ ઈમરાન આંધળા થઈ જશે!:CRVO નામની ગંભીર બીમારી, તાત્કાલિક સારવાની જરૂર; શું છે આ રોગ જેનું ડાયાબિટિસના દર્દીઓને સૌથી વધુ જોખમ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ ગંભીર ચેતવણી આપી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જારી કરીને કહ્યું છે કે જો ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળી, તો તેમની એક આંખની રોશની કાયમી ધોરણે જઈ શકે છે અને તેઓ અંધ પણ થઈ…

Read More

'ભારતીયો તાત્કાલિક ઈરાન છોડી દે':ભારત સરકારે નાગરિકોને એડવાઈઝરી જારી કરી, મદદ માટે ફોન નંબર પણ જાહેર કર્યા

ઈરાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેરી કરી છે. તેમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે. ઈરાનમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ…

Read More

Trump said – We will impose 25% tariff if we trade with Iran | તેહરાનની હોસ્પિટલ સામે લાશોનાં ઢગલા: વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે વેપાર કર્યો તો તાત્કાલિક 25% ટેરિફ લગાવીશું, ભારત ઉપર પણ થશે અસર

વોશિંગ્ટન ડીસી45 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર અમેરિકા સાથેના વેપારમાં 25% ટેરિફ લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી…

Read More

Bangladesh immediately recalled its High Commissioner to India to Dhaka | બાંગ્લાદેશે ભારતમાં તેના હાઈ કમિશનરને તાત્કાલિક ઢાકા બોલાવ્યા: મોડી રાત્રે હમીદુલ્લાહ દેશ પાછા ફર્યા; ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરવાનો હેતુ

ઢાકા3 દિવસ પેહલા કૉપી લિંક બાંગ્લાદેશે ભારતમાં તહેનાત પોતાના હાઈ કમિશનર એમ રિયાઝ હમીદુલ્લાહને તાત્કાલિક ઢાકા બોલાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદેશ મંત્રાલયના બોલાવવા પર હમીદુલ્લાહ સોમવારે મોડી રાત્રે ઢાકા પહોંચી ગયા. બાંગ્લાદેશના મુખ્ય અખબાર પ્રથમ આલોએ વિદેશ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે….

Read More