UAEએ પાક. સાથે ઇસ્લામાબાદ એરપોર્ટ ઓપરેશન ડીલ તોડી:રાષ્ટ્રપતિ નાહયાનના ભારત પ્રવાસ બાદ નિર્ણય, માત્ર 2 કલાક માટે નવી દિલ્હી આવ્યા હતા

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન એટલે કે સંચાલનની ડીલ સમાપ્ત કરી દીધી છે. પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, અબુ ધાબીએ નિર્ણય લીધો છે કે તે હવે ઇસ્લામાબાદના ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન નહીં કરે. આને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની ભારતની અચાનક થયેલી મુલાકાત સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે….

Read More

External Affairs Minister Jaishankar Pakistan Speaker Ayaz Sadiq Meeting Dhaka PHOTOS | ‘હું નહોતો ગયો, તે સામેથી મળવા આવ્યા’: એસ જયશંકરે હાથ મિલાવતા પાક સંસદના સ્પીકર બડાઈ મારવા લાગ્યા, તસવીરે જગાવી હતી ચર્ચા

ઇસ્લામાબાદ2 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાન સંસદના સ્પીકર અયાઝ સાદિકે દાવો કર્યો છે કે ભારતીય વિદેશ મંત્રી જયશંકર પોતે તેમને હાથ મિલાવવા આવ્યા હતા. આ મુલાકાત 31 ડિસેમ્બરે ઢાકામાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ વિદાય કાર્યક્રમ દરમિયાન થઈ હતી. અયાઝ સાદિકે બુધવારે રાત્રે એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું, તેઓ પોતે મારી પાસે આવ્યા અને…

Read More

Pak PM trolled in his own country for praising Trump | ટ્રમ્પના વખાણ બદલ પાક. PM પોતાના જ દેશમાં ટ્રોલ: લોકોએ કહ્યું- શરીફને ચાપલૂસીનો નોબેલ આપો, અમારા નેતા આટલા ચાટકણીયા કેમ?

ઇસ્લામાબાદ7 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને તેમના જ દેશમાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, તેઓ તેમને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચાપલૂસ અને ખુશામતખોર ગણાવી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું છે કે જો ચાપલૂસ માટે નોબેલ પુરસ્કાર હોત, તો શરીફ ટોચના દાવેદાર હોત. હકીકતમાં, સોમવારે ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટ દરમિયાન, શરીફે ટ્રમ્પના…

Read More

Pakistan Defence Minister Khawaja Asif Claims 6 Indian Jets Shot Down | ‘અમારી લશ્કરી કાર્યવાહીથી મોદીની લોકપ્રિયતા ઘટી’: પાક. રક્ષા મંત્રીએ કહ્યું- ભારતને ટેકો આપનારા દેશો હવે ચૂપ, બિહાર ચૂંટણીને કારણે ભારત ઉશ્કેરી રહ્યું છે

ઇસ્લામાબાદ9 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બુધવારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવી પર આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીને કારણે ભારત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું કે મે મહિનામાં ભારત સામે પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહીથી મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. મોદીના સમર્થકો પણ હવે તેમની ટીકા…

Read More