PM મોદી 8 વર્ષ પછી મલેશિયાના પ્રવાસે જશે:10 વર્ષથી ફરાર ઝાકિર નાઈકનો મુદ્દો ઉઠાવશે, આવતીકાલે CEO ફોરમમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસના મલેશિયા પ્રવાસે જશે. આ પ્રવાસ મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમરને જણાવ્યું કે આ પ્રવાસ ભારતના આસિયાન દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા અને મલેશિયા સાથે સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ જણાવ્યું કે આ…

Read More