India Condemns Murder of Hindu Youth Deepu Das in Bangladesh; MEA Raises Serious Concern | ભારતે કહ્યું- બાંગ્લાદેશમાં હિંદુની હત્યા અવગણી શકાય નહીં: હત્યારાઓને જલ્દી સજા મળે; વિદેશ મંત્રાલયે કહ્યું- ભાગેડુ લલિત મોદી-માલ્યાને પાછા લાવીશું
નવી દિલ્હી1 કલાક પેહલા કૉપી લિંક ભારતે બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાને નજરઅંદાજ કરી શકાય નહીં. જયસ્વાલે કહ્યું, “અમે ઢાકામાં હિંદુ યુવકની હત્યાની નિંદા કરીએ છીએ અને…