India Advises Citizens to Leave Iran Amid Tehran Attack Risk
12 મિનિટ પેહલા કૉપી લિંક ઈરાન પર મંડરાઈ રહેલા અમેરિકી હુમલાના ખતરા વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ કોમર્શિયલ ફ્લાઇટ સહિત ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને તરત જ ઈરાન છોડી દે. તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ એડવાઈઝરી 5 જાન્યુઆરી…