Sheikh Hasina Blames Muhammad Yunus Anti India Sentiment; Former PM Interview | હસીના બોલ્યા- બાંગ્લાદેશમાં ભારતના વિરોધ માટે યુનુસ જવાબદાર: તેમના સમર્થનથી કટ્ટરપંથીઓ હિંસા કરી રહ્યા છે, લઘુમતીઓ પર થઈ રહ્યા છે હુમલા
નવી દિલ્હી10 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશમાં વધી રહેલી ભારત વિરોધી ભાવના માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. ANI ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા હસીનાએ ભારતને બાંગ્લાદેશનો સૌથી ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે યુનુસ સરકારની નીતિઓથી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ…