Pakistan said – India carried out 80 drone attacks on Nur Khan airbase | પાકિસ્તાને કહ્યું-નૂરખાન એરબેઝ પર ભારતે 80 ડ્રોન હુમલા કર્યા હતા: તેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા; ઓપરેશન સિંદૂરમાં ભારતે 11 એરબેઝ ઉડાવી દીધા હતા

2 કલાક પેહલા કૉપી લિંક ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા હુમલો કરાયેલા મુખ્ય લક્ષ્યોમાંનું એક નૂર ખાન એરબેઝ હતું. (ઇનસેટ: પાકિસ્તાની નાયબ વડાપ્રધાન ઇશાક ડાર) પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે શનિવારે જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નૂરખાન એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા અને…

Read More

Thailand carried out airstrikes on Cambodia | થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક: ટ્રમ્પે બે મહિના પહેલાં જ યુદ્ધવિરામ કરાવ્યો હતો; શિવ મંદિર મામલે 2 દેશ વચ્ચે ફરી યુદ્ધ શરૂ

બેંગકોક/નોમ પેન્હ2 કલાક પેહલા કૉપી લિંક ચાર મહિના પહેલાં બંને દેશે એકબીજા સામે અનેક હવાઈહુમલા કર્યા હતા. (ફાઇલ ફૂટેજ) થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી છે. સોમવારે સવારે થાઈલેન્ડે કંબોડિયાના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. થાઈલેન્ડનું કહેવું છે કે તેણે માત્ર તે સૈન્ય ઠેકાણાઓ પર જ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલો એવા સમયે…

Read More

Russia carried out 700 airstrikes on Ukraine | રશિયાએ યુક્રેન પર 700 હવાઈ હુમલા કર્યા: યુદ્ધ રોકવા માટે યુક્રેન-અમેરિકા વાટાઘાટો નિષ્ફળ; ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું હતું- અમેરિકા દગો આપી શકે છે

કિવ/ મોસ્કો45 મિનિટ પેહલા કૉપી લિંક રશિયાએ શનિવારે 29 યુક્રેનિયન ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. યુક્રેનમાં આર્મ્ડ ફોર્સિસ ડે પહેલાં રશિયાએ શનિવારે મોટા પાયે હવાઈ હુમલો કર્યો. યુક્રેન એરફોર્સ મુજબ રશિયાએ 29 ઠેકાણાં પર 653 ડ્રોન અને 51 મિસાઈલ હુમલા કર્યા. આમાંથી 585 ડ્રોન અને 30 મિસાઈલ તોડી પાડવામાં આવી. દેશભરમાં 8 લોકો ઘાયલ થયા….

Read More

Pakistani leader said – Attacks were carried out from Red Fort to Kashmir | પાકિસ્તાની નેતાએ કહ્યું – લાલ કિલ્લાથી કાશ્મીર સુધી હુમલા કર્યા: મેં મોદીને પણ પડકાર ફેંક્યો; બલુચિસ્તાનમાં લોહી વહેવડાવવાનું બંધ કરે ભારત

ઇસ્લામાબાદ4 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓની કબૂલાત કરી છે. એક નિવેદનમાં, હકે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી ભારતને નિશાન બનાવ્યું છે. પીઓકે વિધાનસભામાં આપેલા નિવેદનમાં હકે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું હતું કે જો ભારત બલુચિસ્તાનમાં લોહી…

Read More